ડૂમ્સડે ઘડિયાળ, જે 77 વર્ષથી ચાલી રહી છે, તે કોઈ સામાન્ય ઘડિયાળ નથી - તે માપવાનો પ્રયાસ કરે છે કે માનવતા વિશ્વનો નાશ કરવાની કેટલી નજીક છે.
Ahmedabad Property: અમદાવાદના પોશ વિસ્તારમાં માત્ર 6 લાખમાં 1.5 BHK, સગવડો એવી કે મોંઘાદાટ ફ્લેટોને આંટી મારે, વિગતો જાણો
બુલેટિનના પ્રમુખ અને સીઈઓ, રેચેલ બ્રોન્સને પ્રેસ કોન્ફરન્સમાં સમયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે ઘડિયાળો એક જ સમયે રાખવાનો નિર્ણય મોટાભાગે યુક્રેનમાં યુદ્ધ, ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષના કારણે લેવામાં આવ્યો હતો. આ નિર્ણય એ પરમાણુ શસ્ત્રોની સ્પર્ધા, અને આબોહવા કટોકટી અંગે ચાલી રહેલી ચિંતાઓને કારણે લેવામાં આવી છે.
મૂળરૂપે, સંસ્થાની સ્થાપના પરમાણુ જોખમોને માપવા માટે કરવામાં આવી હતી, પરંતુ 2007 માં બુલેટિને તેની ગણતરીમાં આબોહવા પરિવર્તનનો સમાવેશ કરવાનું નક્કી કર્યું. જો કે ઘડિયાળ લોકોને યાદ અપાવવામાં અસરકારક રહી છે કે ગ્રહ જોખમમાં છે, કેટલાકે તેની ઉપયોગિતા પર સવાલ ઉઠાવ્યા છે.ઘડિયાળ ક્યારેય મધ્યરાત્રિ સુધી પહોંચી નથી, અને બ્રોન્સનને આશા છે કે તે ક્યારેય નહીં આવે."જ્યારે ઘડિયાળ મધ્યરાત્રિ પર પ્રહાર કરે છે, તેનો અર્થ એ છે કે કોઈ પ્રકારનું પરમાણુનું આદાન પ્રદાન કે આપત્તિજનક આબોહવા પરિવર્તન થયું છે જેણે માનવતાનો નાશ કર્યો છે," તેમણે કહ્યું."અમે ખરેખર ક્યારેય ત્યાં પહોંચવા માંગતા નથી અને આપણે ત્યાં ક્યારે પહોંચીશું તે પણ જાણતા નથી.
Destruction Earth World News Gujarati News Earth Destruction ધરતીનો અંત પૃથ્વીનો વિનાશ ક્યારે થશે પૃથ્વીનો વિનાશ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
2029માં પણ ફરી પ્રધાનમંત્રી બનશે નરેન્દ્ર મોદી? 5 વર્ષ પહેલા જ આપી દીધો સંકેત, જાણો શું કહ્યુંપીએમ મોદીએ ઈશારામાં એ વાતનો સંકેત આપી દીધો છે કે પાંચ વર્ષ બાદ કેન્દ્રમાં કોની સરકાર હશે અને તેઓ 2029માં ચોથીવાર સત્તા પર પાછા ફરશે કે નહીં.
Weiterlesen »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
Weiterlesen »
શું મોબાઈલ પર વધુ પડતી વાત કરવાતી કેન્સર થાય? WHO એ કર્યો ચોંકાવનારો ખુલાસો...ખાસ જાણોમોબાઈલ વાપરતી વખતે આપણે ઘણીવાર એ વિચારતા પણ હોઈએ છીએ કે તેનાથી કોઈ બીમારી તો નહીં થઈ જાય ને. અનેક લોકોએ સાંભળ્યું છે કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી કેન્સર થઈ શકે છે. પરંતુ હવે વિશ્વ આરોગ્ય સંગઠને આ અંગે ખુલાસો કર્યો છે. જાણો તે વિશે...
Weiterlesen »
Panchamrit: જન્માષ્ટમીની પૂજા માટે 5 વસ્તુના પરફેક્ટ માપ સાથે બનાવો પંચામૃત, જાણો પંચામૃત બનાવવાની સાચી રીતHow To Make Panchamrit:એ વાત તો સૌ કોઈ જાણે છે કે 5 વસ્તુઓથી પંચામૃત બને છે. પરંતુ મોટાભાગના લોકો એ નથી જાણતા કે આ 5 વસ્તુઓનું માપ શું હોય છે અને પંચામૃત બનાવવાની સાચી વિધિ શું છે. આજે તમને પંચામૃત બનાવવાની સાચી રીત જણાવવીએ. પંચામૃતમાં સાકર, દૂધ, મધ, દહીંનો ઉપયોગ થાય છે.
Weiterlesen »
Semiconductor: સેમીકંડક્ટરમાં વધશે ગુજરાતનો દબદબો, સાણંદમાં વધુ એક પ્લાન્ટને મળી મંજૂરી, રોજગારીમાં પણ થશે ફાયદોCabinet Briefing: કેન્દ્ર સરકારે ગુજરાતના સાણંદમાં વધુ એક સેમીકંડક્ટર યુનિટ લગાવવાની મંજૂરી આપી છે. આ સેમીકંડક્ટર પ્લાન્ટ કાયનેસ સેમીકોન દ્વારા લગાવવામાં આવશે.
Weiterlesen »
જ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીનChina Wuhan Lab : વુહાન ઈન્સ્ટિટ્યૂટની ટીમ કોવિડ 19 મહામારી પેદા કરવા માટે દોષિત સાબિત થઈ હતી, કહેવાય છે કે કોરોના વાયરસ ચીનના વુહાનની આ જ લેબોરેટરીમાંથી નીકળ્યો હતો
Weiterlesen »