Hathras Stampade: ફુલરઈ ગામમાં યોજાયેલા ભોલેબાબાના સત્સંગ કાર્યક્રમમાં આવેલી લાખોની ભીડ દરમિયાન ત્યાં અચાનક ભાગદોડ મચી જતા મહિલાઓ અને બાળકો સહિત 121 લોકોના જીવ ગયા. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ ગોઝારી ઘટના અંગે એક એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે જાણીને સ્તબ્ધ થઈ જશો.
Hathras Stampede: માટીમાં એવું તે શું હતું કે જેના કારણે ભાગદોડ મચી? અનેક લોકોના જીવ ગયા, ચોંકાવનારો ખુલાસો
Hathras Stampade: ફુલરઈ ગામમાં યોજાયેલા ભોલેબાબાના સત્સંગ કાર્યક્રમમાં આવેલી લાખોની ભીડ દરમિયાન ત્યાં અચાનક ભાગદોડ મચી જતા મહિલાઓ અને બાળકો સહિત 121 લોકોના જીવ ગયા. આ ગોઝારી ઘટના અંગે એક એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે જાણીને સ્તબ્ધ થઈ જશો.
Hathras Stampade Miraculous Soil Gujarati News India News હાથરસ દુર્ઘટના હાથરસ હાથરસ ભાગદોડ ચમત્કારિક માટી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતની આ 23 જગ્યાઓ પર ભૂલથી પણ ન્હાવા ન જતા, મૂકાયો છે પ્રતિબંધVadodara New Notification : વડોદરા કલેક્ટરનું જાહેરનામું, જિલ્લામાં 23 સ્થળોએ પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ, અનેક લોકોના જીવ બાદ તંત્રનો નિર્ણય
Weiterlesen »
પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
Weiterlesen »
Hathras Stampede: પોલીસની નોકરી છોડી કરવા લાગ્યા પ્રવચન, જાણો કોણ છે ભોલે બાબા જેના સત્સંગમાં ગયા 107 લોકોના જીવ?હાથરસમાં મોટી સંખ્યામાં મોતના સમાચાર સાંભળી લોકોના રૂવાંટા ઉભા થઈ ગયા છે. ચારે તરફ લાશો જોવા મળી રહી છે. લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે કે જેના સત્સંગમાં આટલા લોકોના મોત થયા તે ભોલે બાબા કોણ છે.
Weiterlesen »
અમદાવાદમાં પત્રકારની હત્યાના કેસમાં મોટો ખુલાસો; પત્નીના આડા સંબંધના કારણે પતિનો જીવ ગયો!ગઈ તારીખ 1જૂન ના રોજ અમદાવાદના રીવર ફ્રન્ટ પર સાપ્તાહિક પેપરના પત્રકાર મનીષ શાહ જઈ રહ્યા હતા ત્યારે બે લોકો એકટીવા પર આવીને મનીષ શાહ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પત્રકાર મનીષ શાહનો મોત થયું હતું.
Weiterlesen »
ચગદાયેલા મૃતદેહો, લાશ ઉપર લાશો, તૂટેલા ચપ્પલ...હાથરસમાં અકસ્માતનું ભયાનક મંજર, જુઓ PhotosHathras Stampede News: યુપીના હાથરસના રતિભાનપુરમાં ભોલે બાબાના સત્સંગના સમાપન દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં અનેક લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે. આમાં 107થી વધુ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે.
Weiterlesen »
Monsoon Predictions: ચોમાસા અંગે હવામાન વિભાગે આગાહીમાં કર્યો ફેરફાર? વરસાદ પર કેમ ખોટું પડ્યું અનુમાન, ખાસ જાણોMonsoon 2024: ચોમાસાની સુસ્ત પડેલી ગતિના કરાણે દેશમાં વરસાદ ઘટ્યો છે અને ચોમાસુ જ્યાં જૂનમાં જેટલું વરસવું જોઈતું હતું તેના કરતા ખુબ ઓછું જોવા મળી રહ્યું છે. એકલા જૂનમાં તે સરેરાશથી 19 ટકા ઓછું રહ્યું છે. આખરે એવું તે શું કારણ છે કે હવામાન વિભાગની વરસાદ અને હવામાન અંગેની આગાહી ખોટી પડી રહી છે.
Weiterlesen »